મધ્યાહન ભોજન કેન્દ્રના બાળકોના રોજીંદા ભોજન ખર્ચમાં 7.5 ટકાનો વધારો કરતી ગુજરાત સરકાર
ગત મોડી સાંજે પરિપત્ર ઉતારાયોઃ ચાલુ માસથી અમલઃ તમામ ૧૧૦૦ કેન્દ્રોમાં અમલવારી કરવા કલેકટરનો આદેશ ધો.૧ થી પ ના બાળકો માટે કન્ટીજન્સી રૂ. ૧.૯પમાંથી પ.૬૮ પૈસા તથા ધો. ૬ થી ૮ના બાળકો માટે રૂ. ૧.પ૬ના પ.૧૯ પૈસા કરી દેવાયા સરકાર ઉપર દર મહિને કરોડોનો બોજ પડશેઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો