શનિવાર, 7 ડિસેમ્બર, 2013

મધ્‍યાહન ભોજન કેન્‍દ્રના બાળકોના રોજીંદા ભોજન ખર્ચમાં 7.5 ટકાનો વધારો કરતી ગુજરાત સરકાર

 


મધ્‍યાહન ભોજન કેન્‍દ્રના બાળકોના રોજીંદા ભોજન ખર્ચમાં 7.5 ટકાનો વધારો કરતી ગુજરાત સરકાર

ગત મોડી સાંજે પરિપત્ર ઉતારાયોઃ ચાલુ માસથી અમલઃ તમામ ૧૧૦૦ કેન્‍દ્રોમાં અમલવારી કરવા કલેકટરનો આદેશ ધો.૧ થી પ ના બાળકો માટે કન્‍ટીજન્‍સી રૂ. ૧.૯પમાંથી પ.૬૮ પૈસા તથા ધો. ૬ થી ૮ના બાળકો માટે રૂ. ૧.પ૬ના પ.૧૯ પૈસા કરી દેવાયા સરકાર ઉપર દર મહિને કરોડોનો બોજ પડશેઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો